પ્રાસ

“અમે તો કવિતા લખવાનો પ્રયાસ કરતા હતાં,
લાગણીઓ અકબંધ રાખવા ગયા ને પ્રાસ છુટી ગયો.”
-સાક્ષર

 

આ અંગે કવિશ્રી લઘરવઘર અમદાવાદી નું નિવેદનઃ

 

“અમે તો કવિતા લખવાનો પ્રયાસ કરતા હતાં,

લાગણીઓ અકબંધ રાખવા ગયા ને પ્રાસ છુટી ગયો.

લાગણિ ઓ અઁક્બઁધ રાખવા મા તો લોકો નો શ્વાસ છુટિ ગયો

અને તમે કહો છો કે પ્રાસ છુટિ ગયો?”

4 thoughts on “પ્રાસ

Leave a comment