“અમે તો કવિતા લખવાનો પ્રયાસ કરતા હતાં,
લાગણીઓ અકબંધ રાખવા ગયા ને પ્રાસ છુટી ગયો.”
-સાક્ષર
આ અંગે કવિશ્રી લઘરવઘર અમદાવાદી નું નિવેદનઃ
“અમે તો કવિતા લખવાનો પ્રયાસ કરતા હતાં,
લાગણીઓ અકબંધ રાખવા ગયા ને પ્રાસ છુટી ગયો.
લાગણિ ઓ અઁક્બઁધ રાખવા મા તો લોકો નો શ્વાસ છુટિ ગયો
અને તમે કહો છો કે પ્રાસ છુટિ ગયો?”
બહુજ સરસ
🙂 ..
sachi vaat chhe !! avu j thaay …
amni e kavitao gava no prayas karta hata,
yaadon na tola ma khabar ni kyare (jindagi no)raag chhuti gayo…